ગુજરાતી સાહિત્ય નો ઈતિહાસ : અવાૅચીન - ૧ mcq - 2
1. નર્મદની વિવિધ કૃતિઓ જણાવો ? નર્મકવિતા , નર્મગદ્ય , પિંગળપ્રવેશ , અલંકારપ્રવેશ , નર્મકોશ , મારી હકીકત , રાજ્યરંગ , કૃષ્ણદકુમારી , શ્રી દ્રોપદી દર્શન , સીતાહરણ , શ્રી સારશાકુન્તકલ , કવિ અને કવિતા , કવિચરિત્ર , સજીવારોપણ. 2. ગુજરાતી સાહિત્યમાં ‘ સરસ્વતીચંદ્ર ’ ના સર્જક તરીકે ક્યાં સાહિત્યકાર જાણીતા છે ? – ગોવર્ધનરામ ત્રિપાઠી 3. ગુજરાતી સાહિત્યમાં સર્જાયેલ મહાનવલ સરસ્વતીચંદ્ર કેટલા ભાગમાં છે ? ચાર 4. સરસ્વતીચંદ્રની નાયિકા કોણ હતી ? કુમુદ સુંદરી 5. ગોવર્ધનરામનો જન્મ ક્યારે થયો હતો ? જન્મા : 20 – 10 –1855 6. ગોવર્ધનરામનો જન્મા ક્યા સ્થ ળ થયો હતો ?: નડિયાદ 7. ગોવર્ધનરામની વિવધ કૃતિઓ જણાવો: સરસ્વતીચંદ્ર ભાગ 1 – 4, સ્નેહમુદ્રા , સાક્ષરજીવન , કવિ દયારામનો અક્ષરદેહ , સ્ક્રેપબુક , લીલાવતી જીવનકલા. 8. ગુજરાતી સાહિત્યમાં અભેદ માર્ગના પ્રવાસી તરીકે કોણ જાણીતું છે ?– મણિલાલ નભુભાઈ દ્વિવેદી 9. મણિલાલ નભુભાઈનો જન્મે ક્યારે થયો હતો ?: 26 – 9 – 1858 10. મણિલાલ...