પોસ્ટ્સ

ઑક્ટોબર 14, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

MCQ -1 GUARATI 506 સુધારક યુગ

   સંકલન- નિર્માણ  સેમ- 5 વિદ્યાર્થી ભાઈ- બહેનો , માર્ગદર્શક: ડો. બિપિન ચૌધરી      સરકારી વિનયન કોલેજ , બેચરાજી (ગુજરાતી વિભાગના   વિદ્યાર્થી ભાઈ- બહેનોના સહયોગથી તૈયાર કરેલ પ્રશ્ન બેન્ક જવાબ સહિત )   પેપર – 506 અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ -1 સુધારક યુગ – દલપતરામ ૧.અવૉચીન ગુજરાતી સાહિત્યનો     સમયગાળો ક્યાંથી ક્યાં સુધીનો   ગણાય ?    ( ૧૮૫૫-૧૯૫૫) ૨.ઐતિહાસિક દૃ ષ્ટિએ અવૉચીન યુગના અગ્રણી સજૅક કોણ છે ?   ( દલપતરામ)   ૩.દલપતરામનો જન્મ કયારે થયો     હતો ?     ( ૨૧ જાન્યુ.૧૮૨૦) ૪.દલપતરામ ક્યાંના વતની હતા ?     ( વઢવાણ) ૫.દલપતરામની જ્ઞાતિ કઈ હતી ?     ( શ્રીમાળી બ્રાહ્મણ) ૬.દલપતરામના પિતાનું નામ   જણાવો ?      ( ડાહ્યાભાઈ ત્રવાડી) ૭.દલપતરામના માતાનું નામ શું   હતું ?     ( અમૃતબા) ૮.ન્હાનાલાલ-દલપતરામ વચ્ચે   કયો સંબંધ હતો ?      ( પુત્ર-પિતા) ૯...