વિચાર વિસ્તાર/અર્થવિસ્તાર
વિચાર વિસ્તાર / અર્થવિસ્તાર માટે સૂચનો : · બે પંક્તિઓ વચ્ચેની જગામાં ઘણુંબધું કહેવાયુ હોય છે . જે ખાલી જગાને પુરવાની કળા એટલે અર્થવિસ્તાર . · કાવ્ય પંક્તિને ગધ રૂપ આપવું એ પણ એનો મૂળ અર્થ સાચવીને . · કાવ્ય પંક્તિનાં મર્મને સમજો અને ગધ સ્વરૂપે વિસ્તારો . - બે - ત્રણ વાર વાંચો .( જેથી મર્મ સમજાય ) - દરેક શબ્દનો અર્થ સમજવાનો પ્રયત્ન કરો ; ન આવડે તો પંક્તિને આધારે ભાવાર્થ સમજો . - મુખ્ય વિચાર સમજાય એટલે , મુખ્ય વિચારને કાચી સામગ્રી રૂપે ...