CC 202 MCQ

 

 

 

C.C.202 GUJARATI             MCQ

 

 

Answer

1

ધૂમકેતુએ વાર્તાને શું કહેલ છે?

તણખો

2

ગોવાલણી' વાર્તાના લેખક કોણ છે?

મલયાનિલ

3

To be read in a single sitting'એડગર એલન પોની વ્યાખ્યા કોની વ્યાખ્યાને મળતી આવે છે?

બળવંતરાય ક. ઠાકોર

4

ટૂંકીવાર્તા કયા યુગની નીપજ છે?

અર્વાચીન યુગ

5

મલયાનિલનું પૂરું નામ કયું હતું?

કંચનલાલ વાસુદેવ મહેતા

6

સુમન શાહનો જન્મ કઈ સાલમાં થયો હતો?

1937

7

રીંછની બોધકથા વાર્તાના સર્જક કોણ છે?

સુમન શાહ

8

ધૂમકેતુની કઈ વાર્તા વિશ્વવિખ્યાત પામી છે?

પ્રુથ્વી અને સ્વર્ગ

9

લોહીની સગાઈ વાર્તાસંગ્રહ કઈ સાલમા બહાર પડી?

1952

10

શતપર્ણના એક પાળેલા ધર્મપુત્રનું નામ શું હતું?

સુમેરુ

11

નીચેનામાંથી કઈ વાર્તા ધૂમકેતુની નથી?

ગોવાલણી

12

સમાજસુધારાની નેમ લઈને વાર્તાઓ રચતા સર્જક કયા કવિ છે?

ઈશ્વર પેટલીકર

13

નીચેનામાંથી કઈ વાર્તા ઈશ્વર પેટલીકરની નથી?

કંકુનું ચરિત્રબળ

14

ધૂમકેતુ' કોનું ઉપનામ છે?

ગૌરીશંકર જોશી

15

પન્નાલાલ પટેલનો જન્મ ક્યારે થયો હતો?

1912

16

એળે નહિ તો બેળે' વાર્તાનાયક કોણ છે?

પન્નાલાલ પટેલ

17

કુંડી'વાર્તામાં લેખક ગુલાબદાસ બ્રોકરનો જન્મ ક્યારે થયો હતો?

1909

18

નીચેનામાંથી કયો વાર્તાસંગ્રહ ધૂમકેતુનો નથી?

મહાપ્રસ્થાન

19

વાહ રે માનવી,તારું હૈયું એક પા,પ્રીતના ઘૂંટડા,બીજી પા લોહીના કોગળા!' વાક્ય કોનું છે?

પન્નાલાલ પટેલ

20

વાર્તાકાર જયંતિ દલાલની શક્તિઓને પ્રગટ કરતી વાર્તા કઈ છે?

આભલાનો ટુકડો

21

વાર્તાકાર જયંતિ દલાલે વાર્તા લખવાનું કઈ સાલથી શરૂં કર્યું હતું?

1941

22

1962માં અમેરિકન સરકારના નિમંત્રણથી સ્ટડી મિશન માટે કયાં ગયા?

અમેરિકા

23

પન્નાલાલ પટેલનો જન્મ ક્યાં થયો હતો?

માંડલી

24

ટોળું' વાર્તાના લેખક કોણ છે?

ઘનશ્યામ દેસાઈ

25

ઈશ્વર પેટલીકર કઈ વાર્તાના સંવાદો કે પાત્રોના વ્યક્તિત્વને ઉઠાવ આપતા નથી?

આખરી ફેસલા

26

વિંછીનું મોં' કોની વાર્તા છે?

ઈશ્વર પેટલીકરની

27

વાર્તામાં એક નવી જિંદગી નવું વિશ્વ કોણ રચે છે?

સર્જક

28

બીજાએ આપેલા અનુભવો જીવનવાસ્તવમાં મને કામ લાગતાં નથી,કેમ કે એનો મારે માટે કોઈ અંગત અર્થ હોતો નથી.' વાક્ય કોણે કહ્યું છે?

નેન્સી હેઈસ

29

Short story is a narrative short snough to be read in a single sitting. ' વ્યાખ્યા કોની છે?

એડગર એલન પો

30

નીચેની કઈ વાર્તમાં 'દલી' નામનું પાત્ર આવે છે?

ગોવાલણી

31

બ્રોકર જેલવાસ કેટલો સમય રહી ચૂક્યો હતો?

ત્રણ

32

લોહીની સગાઈ વાર્તામાં કોનો અંતિમ વિલાપ મન પર અસર કરે છે?

મંગુનો

33

પન્નાલાલ પટેલને અમૂલ્ય પ્રદાન બદલ સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર કઈ સાલમાં એનાયત થયો હતો?

1950

34

સુમન શાહે કઈ યુનિવર્સિટીમાં એમ..પૂર્ણ કર્યું હતું?

મહારાજા સયાજીરાવ

35

ધૂમકેતુનો જન્મ કયા ગામે થયો હતો?

વીરપુર

36

વિશ્વની શ્રેષ્ઠ વાર્તાઓના સંગ્રહનું પ્રકાશન કઈ કંપનીએ કર્યું?

લોગમેન

37

કયા લેખકની વાર્તામાં વાત અને વાર્તા વચ્ચેના ભેદની રીતે રૂપનિર્મિતનો મુદ્દો છેડાયો છે?

સુમન શાહ

38

ગુલાબદાસ બ્રોકરનો વ્યવસાય કયો હતો?

શેરદલાલ

39

કાળુ-રાજુના પુત્ર પ્રાપ્ત અને અલ્લડ યુવતી ચંપા પ્રણયને આલેખતી કથા કોની છે?

પન્નાલાલ પટેલ

40

બ્રોકર ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રમુખ કઈ સાલમાં રહ્યા હતા?

1974-75

41

સામાન્ય ગણાતા દીનદરિદ્ર પાત્રોનો પ્રથમવાર ક્રાંતિકારી કોણ હતું?

ધૂમકેતુ

42

સુમનને આધુનિક વિવેચનની સમીક્શા શામાં કરી છે?

નવ્યવિવેચન

43

વાર્તા અને ટૂંકીવાર્તાનાં સ્વરૂપો કેવા હોય છે?

અલગ અલગ

44

ગોવાલણી' વાર્તાના લેખક મલયાનિલ કેટલી ઉંમરે અવસાન પામ્યા?

27

45

નીચેનામાંથી કયું જોડકું ખોટું છે?

આંધુ-ઘનશ્યામ દેસાઈ

46

નવલિકાનો ખરો વિકાસ કઈ સદીમાં થયો છે?

વીસમી

47

'પટાવાળો ને સાહેબ'' માં ધૂમકેતુએ કોની પ્રામાણિકતાની વાત કરી છે?

ભીખાજી

48

બ્રોકરે કયો કાવ્યસંગ્રહ બહાર પાડ્યા હતા?

વસંત

49

ઈશ્વર પેટલીકરની વાર્તાઓ ગુજરાતના કયા પ્રદેશના લોકોના જીવન પર લખાયેલી છે?

ચરોતર પ્રદેશ

50

સુમન શાહને નોંધપાત્ર પુરસ્કાર કયો મળ્યો હતો?

સાહિત્ય અકાદમી

 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3