ગુજરાતી પ્રતિનિધિ વાર્તાઓ C.C. 202
ગુજરાતી પ્રતિનિધિ વાર્તાઓ C.C. 202
|
Sr. No. |
Question |
Answer |
|
1 |
ટૂંકીવાર્તા એ કયા અંગ્રેજી શબ્દ પરથી ઉતરી આવેલ સાહિત્યપ્રકાર છે? |
Short story |
|
2 |
ટૂંકીવાર્તા કયા યુગની નીપજ છે? |
અર્વાચીન યુગ |
|
3 |
ધૂમકેતુએ વાર્તાને શું કહેલ છે? |
તણખો |
|
4 |
વાર્તામાં એક નવી જિંદગી નવું વિશ્વ
કોણ રચે છે? |
સર્જક |
|
5 |
To be read in a
single sitting' એડગર એલન પોની
વ્યાખ્યા કોની વ્યાખ્યાને મળતી આવે છે? |
બળવંતરાય ક.ઠાકોર |
|
6 |
ઘણુંક ઘણું ભાંગવું,ધણ ઉઠાવ, મારી ભુજા પંક્તિ કોની છે? |
સુંદરમ્ |
|
7 |
સર્જકે વાર્તાને પ્રારંભે પ્રાચીન_ કાળની સામે કોનું
ગૌરવમિત્ર આલેખ્યું છે? |
કુલપિતા'નુ |
|
8 |
વાર્તા અને ટૂંકીવાર્તા ના સ્વરૂપો
કેવા હોય છે? |
અલગ_ અલગ |
|
9 |
માજવેલો આર્થિક રીતે પછાત વર્ગનો કઈ
જાતિનો માણસ છે? |
વાઘરી /દેવી પૂજક |
|
10 |
ભાષા_કર્મની દ્રષ્ટિએ સુંદરમે કોના મૃત્યુને નિરૂપ્યું છે? |
માજાવેલા |
|
11 |
ગોવાલણી' વાર્તાના લેખક કોણ છે? |
મલયાનિલ |
|
12 |
મલયાનિલનો જન્મ કઈ સાલમાં થયો હતો? |
1892 |
|
13 |
મલયાનિલનું પૂરું નામ કયું હતું? |
કંચનલાલ વાસુદેવ મહેતા |
|
14 |
ગોવાલણી' વાર્તાના લેખક મલયાનિલ કેટલી ઉંમરે અવસાન પામ્યા? |
27 |
|
15 |
નીચેની કઈ વાર્તામાં 'દલી' નામનું પાત્ર આવે છે? |
ગોવાલણી |
|
16 |
દૂધ ભરાવા આવતી ગોવાલણી કેવી ભાષા
વાપરતી હતી? |
બધી જ |
|
17 |
સુમન શાહનો જન્મ કઈ સાલમાં થયો હતો? |
1937 |
|
18 |
સુમન શાહે કઈ યુનિવર્સિટી_માં એમ. એ.પૂર્ણ કર્યું હતું? |
મહારાજા સયાજીરાવ |
|
19 |
સુમનને આધુનિક વિવેચનની સમીક્ષા
શામાં કરી છે? |
નવ્યવિવેચન |
|
20 |
કયા લેખકની નવલિકાઓ કૃતિના અર્થની
કે સહાયની દિશામાં ધપતી નથી? |
સુમન શાહ |
|
21 |
ધૂમકેતુની કઈ વાર્તા વિશ્વ_ વિખ્યાત પામી છે? |
પૃથ્વી અને સ્વર્ગ |
|
22 |
માજાવેલાનું મૃત્યુ' ના સર્જક કોણ છે? |
સુંદરમ્ |
|
23 |
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? |
આંધુ_ઘનશ્યામ દેસાઈ |
|
24 |
રીંછની બોધકથા વાર્તાના સર્જક કોણ
છે? |
સુમન શાહ |
|
25 |
લોહીની સગાઈ વાર્તાસંગ્રહ કઈ સાલમાં
બહાર પડી? |
1952 |
|
26 |
સામાન્ય ગણાતા દિન_દરિદ્ર પત્રોનો
પ્રથમવાર ક્રાંતિકારી કોણ હતું? |
ધૂમકેતુ |
|
|
||
|
27 |
ધૂમકેતુનો જન્મ કયા ગામે થયો હતો? |
વીરપુર |
|
28 |
નવલિકાનો
ખરો વિકાસ કઈ સદીમાં થયો છે? |
વીસમી |
|
29 |
નીચેનામાંથી
કઈ વાર્તા ધૂમકેતુની નથી? |
ગોવાલણી |
|
30 |
ગુજરાતી
નવલિકાના ઉત્તમ શિલ્પી તરીકે કયો કવિ જાણીતો છે? |
ધૂમકેતુ |
|
31 |
લોહીની
સગાઈમાં અમૃતકાકી કોની નાતમાં વટલાઈ ગયા હતા? |
મંગુની |
|
32 |
લોહીની
સગાઈ ' ભારતીય વાર્તા હરીફાઈમાં કયા ક્રમે આવી છે? |
ચોથા |
|
33 |
ટોળું' વાર્તાના
લેખક કોણ છે? |
ઘનશ્યામ દેસાઈ |
|
34 |
મીઠાઈનો
કરંડિયો કોણ ચોરી લાવે છે? |
વનો |
|
35 |
પન્નાલાલ
પટેલનો જન્મ ક્યારે થયો હતો? |
1912 |
|
36 |
એળે
નહિ તો બેળે' વર્તનાયક કોણ છે? |
પન્નાલાલ પટેલ |
|
37 |
પૃથ્વી
અને સ્વર્ગ' વાર્તામાં પશ્ચાતાપ કોણ વ્યક્ત કરે છે? |
સુમેરુ |
|
38 |
ગુલાબદાસ
બ્રોકરનો વ્યવસાય કયો હતો? |
શેરદલાલ |
|
39 |
ગુલાબદાસ
બ્રોકર_નો જન્મ કયાં શહેરમાં થયો હતો? |
પોરબંદર |
|
40 |
બ્રોકરે
કયો કાવ્યસંગ્રહ બહાર પાડયા હતા? |
વસંત |
|
41 |
રમણ
અને દક્ષા નીચેનામાંથી કઈ વાર્તાના પાત્રો છે? |
'આભલનો
ટૂકડો' |
|
42 |
વાર્તાકાર
જયંતિ દલાલે વાર્તા લખવાનું કઈ સાલથી શરૂ કર્યું હતું? |
1941 |
|
43 |
જ્ઞાનપીઠ
પુસ્કાર મેળવનાર લેખક કોણ હતા? |
પન્નાલાલ પટેલ |
|
44 |
૧૯૬૨
માં અમેરિકન સરકારના નિમંત્રણથી સ્ટડી મિશન માટે કયાં ગયા ગુલાબદાસ બ્રોકર? |
અમેરિકા |
|
45 |
વિશ્વની
શ્રેષ્ઠ વાર્તાઓના સંગ્રહનું પ્રકાશન કઈ કંપનીએ કર્યું? |
લોગમેન |
|
46 |
સુમન
શાહને નોંધપાત્ર પુરસ્કાર કયો મળ્યો હતો? |
સાહિત્ય અકાદમી |
|
47 |
આનંદ
તો અંતર'ની સમૃદ્ધિને વધારે છે. મન માંકડું છે.' એવું
કોણે કહ્યું હતું? |
સુમન શાહ |
|
48 |
"પટાવાળો ને સાહેબ" માં ધૂમકેતુ કોની
પ્રમાણિકતાની વાત કરી છે? |
ભીખાજી |
|
49 |
વિંછીનુ
મોં' કોની વાર્તા છે? |
ઈશ્વર પેટલીકરની |
|
50 |
નીચેનામાંથી
કઈ વાર્તા ઈશ્વર પેટલીકરની નથી? |
કંકુનું ચરિત્રબળ |
|
Answer |
ટિપ્પણીઓ