MCQ C.C. 201, C.C.202 GUJRATI HNGU NEW

 સરકારી વિનયન કોલેજ, બેચરાજી

                    ગુજરાતી વિભાગ      ડો. બિપિન ચૌધરી  

B.A.sem_2 Examination

C.C.Gujarati_202 

Sr. No.

Question

Answer

1

ટૂંકીવાર્તા એ કયા અંગ્રેજી શબ્દ પરથી ઉતરી આવેલ સાહિત્યપ્રકાર છે?

Short story

2

ટૂંકીવાર્તા કયા યુગની નીપજ છે?

અર્વાચીન યુગ

3

ધૂમકેતુએ વાર્તાને શું કહેલ છે?

તણખો

4

વાર્તામાં એક નવી જિંદગી નવું વિશ્વ કોણ રચે છે?

સર્જક

5

To be read in a single sitting' એડગર એલન પોની વ્યાખ્યા કોની વ્યાખ્યાને મળતી આવે છે?

બળવંતરાય ક.ઠાકોર

6

ઘણુંક ઘણું ભાંગવું,ધણ ઉઠાવ, મારી ભુજા પંક્તિ કોની છે?

સુંદરમ્

7

સર્જકે વાર્તાને પ્રારંભે પ્રાચીન_ કાળની સામે કોનું ગૌરવમિત્ર આલેખ્યું છે?

કુલપિતા'નુ

8

વાર્તા અને ટૂંકીવાર્તા ના સ્વરૂપો કેવા હોય છે?

અલગ_ અલગ

9

માજવેલો આર્થિક રીતે પછાત વર્ગનો કઈ જાતિનો માણસ છે?

વાઘરી /દેવી પૂજક

10

ભાષા_કર્મની દ્રષ્ટિએ સુંદરમે કોના મૃત્યુને નિરૂપ્યું છે?

માજાવેલા

11

ગોવાલણી' વાર્તાના લેખક કોણ છે?

મલયાનિલ

12

મલયાનિલનો જન્મ કઈ સાલમાં થયો હતો?

1892

13

મલયાનિલનું પૂરું નામ કયું હતું?

કંચનલાલ વાસુદેવ મહેતા

14

ગોવાલણી' વાર્તાના લેખક મલયાનિલ કેટલી ઉંમરે અવસાન પામ્યા?

27

15

નીચેની કઈ વાર્તામાં 'દલી' નામનું પાત્ર આવે છે?

ગોવાલણી

16

દૂધ ભરાવા આવતી ગોવાલણી કેવી ભાષા વાપરતી હતી?

બધી જ

17

સુમન શાહનો જન્મ કઈ સાલમાં થયો હતો?

1937

18

સુમન શાહે કઈ યુનિવર્સિટી_માં એમ. એ.પૂર્ણ કર્યું હતું?

મહારાજા સયાજીરાવ

19

સુમનને આધુનિક વિવેચનની સમીક્ષા શામાં કરી છે?

નવ્યવિવેચન

20

કયા લેખકની નવલિકાઓ કૃતિના અર્થની કે સહાયની દિશામાં ધપતી નથી?

સુમન શાહ

21

ધૂમકેતુની કઈ વાર્તા વિશ્વ_ વિખ્યાત પામી છે?

પૃથ્વી અને સ્વર્ગ

22

માજાવેલાનું મૃત્યુ' ના સર્જક કોણ છે?

સુંદરમ્

23

નીચેનામાંથી કયું જોડકું ખોટું છે?

આંધુ_ઘનશ્યામ દેસાઈ

24

રીંછની બોધકથા વાર્તાના સર્જક કોણ છે?

સુમન શાહ

25

લોહીની સગાઈ વાર્તાસંગ્રહ કઈ સાલમાં બહાર પડી?

1952

26

સામાન્ય ગણાતા દિન_દરિદ્ર પત્રોનો પ્રથમવાર ક્રાંતિકારી કોણ હતું?

ધૂમકેતુ

 

27

ધૂમકેતુનો જન્મ કયા ગામે થયો હતો?

વીરપુર

28

નવલિકાનો ખરો વિકાસ કઈ સદીમાં થયો છે?

વીસમી

29

નીચેનામાંથી કઈ વાર્તા ધૂમકેતુની નથી?

ગોવાલણી

30

ગુજરાતી નવલિકાના ઉત્તમ શિલ્પી તરીકે કયો કવિ જાણીતો છે?

ધૂમકેતુ

31

લોહીની સગાઈમાં અમૃતકાકી કોની નાતમાં વટલાઈ ગયા હતા?

મંગુની

32

લોહીની સગાઈ ' ભારતીય વાર્તા હરીફાઈમાં કયા ક્રમે આવી છે?

ચોથા

33

ટોળું' વાર્તાના લેખક કોણ છે?

ઘનશ્યામ દેસાઈ

34

મીઠાઈનો કરંડિયો કોણ ચોરી લાવે છે?

વનો

35

પન્નાલાલ પટેલનો જન્મ ક્યારે થયો હતો?

1912

36

એળે નહિ તો બેળે' વર્તનાયક કોણ છે?

પન્નાલાલ પટેલ

37

પૃથ્વી અને સ્વર્ગ' વાર્તામાં પશ્ચાતાપ કોણ વ્યક્ત કરે છે?

સુમેરુ

38

ગુલાબદાસ બ્રોકરનો વ્યવસાય કયો હતો?

શેરદલાલ

39

ગુલાબદાસ બ્રોકર_નો જન્મ કયાં શહેરમાં થયો હતો?

પોરબંદર

40

બ્રોકરે કયો કાવ્યસંગ્રહ બહાર પાડયા હતા?

વસંત

41

રમણ અને દક્ષા નીચેનામાંથી કઈ વાર્તાના પાત્રો છે?

'આભલનો ટૂકડો'

42

વાર્તાકાર જયંતિ દલાલે વાર્તા લખવાનું કઈ સાલથી શરૂ કર્યું હતું?

1941

43

જ્ઞાનપીઠ પુસ્કાર મેળવનાર લેખક કોણ હતા?

પન્નાલાલ પટેલ

44

૧૯૬૨ માં અમેરિકન સરકારના નિમંત્રણથી સ્ટડી મિશન માટે કયાં ગયા ગુલાબદાસ બ્રોકર?

અમેરિકા

45

વિશ્વની શ્રેષ્ઠ વાર્તાઓના સંગ્રહનું પ્રકાશન કઈ કંપનીએ કર્યું?

લોગમેન

46

સુમન શાહને નોંધપાત્ર પુરસ્કાર કયો મળ્યો હતો?

સાહિત્ય અકાદમી

47

આનંદ તો અંતર'ની સમૃદ્ધિને વધારે છે. મન માંકડું છે.' એવું કોણે કહ્યું હતું?

સુમન શાહ

48

"પટાવાળો ને સાહેબ" માં ધૂમકેતુ કોની પ્રમાણિકતાની વાત કરી છે?

ભીખાજી

49

વિંછીનુ મોં' કોની વાર્તા છે?

ઈશ્વર પેટલીકરની

50

નીચેનામાંથી કઈ વાર્તા ઈશ્વર પેટલીકરની નથી?

કંકુનું ચરિત્રબળ

 

 

                  સરકારી વિનયન કોલેજબેચરાજી

                    ગુજરાતી વિભાગ      ડો. બિપિન ચૌધરી  

 

B.A.sem_2 Examination

C.C.Gujarati_201

Sr. No.

Question

Answer

 

1

પ્રશિષ્ટ ગુજરાતી કવ્યાઝલક ખંડ_ ગુચ્છ_ ( અર્વાચીન યુગ) સંપાદન પુસ્તકના સંપાદક કોણ છે?

ચંદ્રકાન્ત શેઠ

 

2

અભ્યાસક્રમમાં નિયત કાવ્યોની સંખ્યા કેટલી છે?

21

 

3

ગાંધીયુગના બે પ્રમુખ કવિઓમાં કોની ગણના થાય છે?

સુંદરમ્ _ ઉમાશંકર જોશી

 

4

'સોનેટ' કાવ્યમાં કેટલી પંક્તિઓ હોય છે?

14

 

5

'વેણીના ફૂલ' કાવ્યસંગ્રહ કોનો છે?

ઝવેરચંદ મેઘાણી

 

6

'ભોમિયા વિના' રચના કયા કવિની છે?

ઉમાશંકર જોષી

 

7

'ઇંધણા વીણવા ગૈતી' કાવ્યના કવિનું નામ જણાવો.

રાજેન્દ્ર શાહ

 

8

ગુજરાતી સાહિત્યની પ્રથમ ગઝલ રચના કોની પાસેથી મળી આવી હતી?

બાલાશંકર કંથારિયા

 

9

ગુજરાતી સાહિત્યનું પ્રથમ ખંડકાવ્ય કોણે રચ્યું?

કાન્ત

 

10

ઝવેરચંદ મેઘાણી, સુંદરમ્, ઉમાશંકર જોશી વગેરે સર્જકો કયા યુગમાં થઈ ગયા?

ગાંધીયુગ

 

11

ત્રિભોવન પુરુષોત્તમ લુહારનું ઉપનામ કયું છે?

સુંદરમ્

 

12

કવિ રાજેન્દ્ર શાહને કઈ સાલમાં જ્ઞાનપીઠ મળ્યો?

2001

 

13

'સમબડીઝ ડાર્લિંગ' નો ગુજરાતી ભાવાનુવાદ કયા શીર્ષકથી થયો છે?

કોઈનો લાડકવાયો

 

14

'બાનો ફોટોગ્રાફ' કાવ્યના સર્જક કોણ છે?

સુંદરમ્

 

15

નીચેનામાંથી ઉશનસ્ નું કાવ્ય કયું છે?

વળાવી બા આવી

 

16

'ઇંધણા વીણવા ગૈતી' કાવ્યમાં કઈ નદીના કાંઠાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?

વાત્રક

 

17

'ફરવા આવ્યો છું' કાવ્યના રચયિતા જણાવો.

નિરંજન ભગત

 

18

'કેવડિયાનો કાંટો' કાવ્ય કેવા પ્રકારનું કાવ્ય છે?

પ્રણય

 

19

'ગાણું અધૂરું' કાવ્યમાં કેવા પ્રકારનો ભાવ જોવા મળે છે?

પ્રણયભાવ

 

20

'બાનો ફોટોગ્રાફ' કાવ્યમાં કોની વેદના વ્યક્ત થઈ છે?

માતાની

 

21

'કોઈનો લાડકવાયો' કાવ્યનો વિષય કયો છે?

શહાદતનો

 

22

'યુગવંદના' કાવ્યસંગ્રહ કોનો છે?

ઝવેરચંદ મેઘાણી

 

23

પ્રશિષ્ટ ગુજરાતી કાવ્યઝલક ખંડ_ ગુચ્છ_ (અર્વાચીન) સંપાદન પુસ્તકનું પ્રકાશન કયું છે?

અરુણોદય પ્રકાશન

 

24

'ગીત કવિતા અને સંગીતના સહિયારા સીમાડા પરનો છોડ છે' આવું કોણે કહ્યું?

સુંદરમ્

 

25

'ગીત' કેવું સાહિત્યસ્વરૂપ છે?

પદ્યાવલંબી

 

26

'સોનેટ' સાહિત્ય સ્વરૂપની ઉત્પત્તિ ક્યારે થઈ?

૧૩મી સદીમાં

 

27

'sonnet' શબ્દ મૂળ ઇટાલિયન કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે?

suono

 

28

ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ 'સોનેટ' ના રચયિતા કોણ હતા?

બ. ક. ઠાકોર

 

29

ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ 'ખંડકાવ્ય' ના સર્જક કોણ હતા?

મણિશંકર રત્નજી ભટ્ટ

 

30

'ગઝલ' શબ્દ કઈ ભાષાનો છે?

અરબી

 

31

ગઝલમાં 'ખુદા' કે 'માલિક' ને શું કહે છે?

માશુક

 

32

ગઝલમાં બે પંક્તિના જોડકાને શું કહેવાય છે?

શેર

 

33

ગઝલમાં કેટલા શેર હોય છે?

૧થી ૧૯

 

34

ગુજરાતી સાહિત્યમાં 'રાષ્ટ્રીય શાયર' તરીકે કોણ ઓળખાય છે?

ઝવેરચંદ મેઘાણી

 

35

ઝવેરચંદ મેઘાણીનો જન્મ કયાં થયો હતો?

ચોટીલા

 

36

'સુંદરમ્' કોનું તખલ્લુસ છે?

ત્રિભોવનદાસ લુહાર

 

37

ઉમાશંકર જોશી નું તખલ્લુસ જણાવો.

વાસુકિ

 

38

ઉમાશંકર જોશીને કયા કાવ્યસંગ્રહ માટે રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો?

ગંગોત્રી

 

39

રાજેન્દ્ર શાહના કયા કાવ્યસંગ્રહને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો?

ધ્વનિ

 

40

રાજેન્દ્ર શાહ કયા યુગના કવિ હતા?

અનુ_ગાંધીયુગ

 

41

નિરંજન ભગતનો જન્મ ક્યારે થયો હતો?

1926

 

42

નિરંજન ભગતે સૌપ્રથમ કયો કાવ્ય સંગ્રહ પ્રગટ કર્યો?

છંદોલય

 

43

'ઉશનસ્' કોનું તખલ્લુસ છે?

નટવરલાલ પંડયા

 

44

નટવરલાલ પંડ્યા ને ક્યારે રણજિતરામ સુવર્ણચંદ્રક થી નવાજવામાં આવ્યા?

1972

 

45

જયંત પાઠક નો જન્મ કયાં થયો?

રાજગઢ

 

46

જયંત પાઠકે ક્યારે p.h.d.ની પદવી પ્રાપ્ત કરી?

1960

 

47

'કસુંબીનો રંગ' શામાંથી લેવામાં આવ્યું છે?

યુગવંદના

 

48

પ્રશિષ્ટ ગુજરાતી કાવ્યઝલક ખંડ_, ગુચ્છ_ (અર્વાચીન) સંપાદન પુસ્તકની પ્રથમ આવૃત્તિ ક્યારે પ્રગટ થઈ હતી?

2012

 

49

'થોડો વગડાનો શ્વાસ' કાવ્ય સંગ્રહ કોનો છે?

જયંત પાઠક

 

50

ઝવેરચંદ મેઘાણીનો કાવ્ય સંગ્રહ નીચેનામાંથી કયો છે?

શિવાજીનું હાલરડું

 

Answer

 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3